બુધવાર, 22 મે, 2013

લાગણીઓ માણસને નબળા પાડે છે,
લાગણીઓ માણસને ગુલામ બનાવે છે,
સાચું કહું છું હું માનો કે ન માનો,
લાગણીઓ જિંદગીને મોત બનાવે છે.